હુકમ / પત્રકાર પર લાઠીચાર્જ મામલે સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓને ફરીથી નોકરી પર લેવાયા

Police officers suspend issue journalist junagadh

થોડા દિવસ અગાઉ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી પૂર્ણ થતાં જ દેવપક્ષ અને આચાર્યપક્ષના હરિભક્તો વચ્ચે બબાલ સર્જાઈ હતી. આ પરિસ્થિતીને થાળે પાડવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આવામાં ઘટનાનું કવરેજ કરી રહેલાં મીડિયા પર અચાનક પોલીસે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે મીડિયાના કેમેરામેન પત્રકારો પર લાઠીનો વરસાદ વરસાવ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ