આયોજન / વ્યાજખોરો હવે ગયા કામથી: અમદાવાદમાં આજે પોલીસનો મેગા લોકદરબાર, ભોગ બનનારા તમામ અરજદારોની વ્યથા ખુદ DCP સાંભળશે

Police mega Lokdarbar at Shahibagh head quarter today to quell the terror of moneylenders

અમદાવાદમાં વ્યાજખોરોના આતંકને ડામવા આજે શાહીબાગ હેડ ક્વાર્ટર ખાતે પોલીસનો મેગા લોકદરબાર યોજાવા જઈ રહ્યો છે. જેમાં વ્યાજખોરીનો ભોગ બનનારા અરજદારોને DCP રૂબરૂ સાંભળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ