ભરઉનાળે પાણીને લઇને રાજ્યમાં ચારેતરફ પરીસ્થિતિ વણસી છે. રાજ્યમાં ઘણા ગામડાઓ હજુ એવા છે કે, જ્યા પાણીની બીલકુલ વ્યવસ્થા નથી. લોકો દુર દુરથી પાણીના માટલા ઉપાડીને પાણી ભરી આવે છે, જ્યારે વલસાડમાં આવેલા નહેરમાં પાણી ચોરીની ઘટના સામે આવે છે.. નહેરમાંથી પાણી ચોરીને અટકાવવા માટે નહેર વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોઇએ આ અહેવાલ.
રાજ્યમાં એક બાજુ પાણીની તંગી વર્તાઇ રહી તો બીજી તરફ લોકો પાણીની ચોરી પણ કરી રહ્યા છે, ત્યારે હવે પાણીની ચોરીને લઇને સરકારે કડક વલણ અપનાવ્યું છે. પાણી ચોરી રોકવા માટે નહેર પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે.
જ્યારે વલસાડમાં આવેલા નહેરમાં પાણી ચોરીની ઘટના સામે આવે છે.. નહેરમાંથી પાણી ચોરીને અટકાવવા માટે નહેર વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાણીની ચોરી અટકાવવા નહેર પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉનાળામાં પાણીની વિકટ પરિસ્થિતિ ન સર્જાય તે માટે નહેર વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જો કઇ પાણી ચોરી