કોરોના સંકટમાં બાબા રામદેવ દ્વારા એક ખાનગી ચેનલમાં કોરોનાના ઈલાજની ભ્રામિક વાતો હોવાના આક્ષેપ સાથે અમદાવાદમાં બાબા રામદેવ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બાબા રામદેવ સામે લોકોને ગેરમાર્ગે દોરવાનો અને ભ્રમ ફેલાવવાનો આરોપ છે.
અમદાવાદમાં બાબા રામદેવ સામે પોલીસ ફરિયાદ
કોગ્રેસના રાષ્ટ્રીય કોર્ડીનેટર હિતેન્દ્ર પીઠડીયાએ ફરિયાદ નોંધાવી
કોરોના મહામારીમાં ભ્રમિત કરવાનો બાબા રામદેવ પર આરોપ
અમદાવાદમાં બાબા રામદેવ સામે પોલીસ ફરિયાદ થઈ છે. કોગ્રેસના રાષ્ટ્રીય કોર્ડીનેટર હિતેન્દ્ર પીઠડીયાએ ફરિયાદ નોંધાવી છે. કોરોના મહામારીમાં ભ્રમિત કરવાનો બાબા રામદેવ પર આરોપ લગાવવામાં આવ્યો છે.
શું લગાવાયા આરોપ
ખાનગી ચેનલમાં ડિબેટમા ભ્રમિત કરવા મામલે ફરિયાદ દાખલ થઈ છે. ખાનગી ચેનલમાં બાબા રામદેવે રામબાણ ઈલાજનો દાવો કર્યો હતો. કોરોના મહામારીમાં ભ્રમિત કરવાનો આરોપ છે.
ખાનગી ચેનલમાં ડિબેટમાં ભ્રમિત કરવાના આરોપ મામલે ફરિયાદ નોંધાઈ છે.
કોણે નોંધાવી ફરિયાદ
કોંગેસ પક્ષના રાષ્ટ્રીય કોર્ડિનેટર હિતેન્દ્ર પીઠડીયાએ ફરિયાદ નોંધાવી છે. બાદમાં PIBએ શ્વાસ રોકવાથી કોરોનાની પુષ્ટી અંગે સ્પષ્ટતા કરી હતી. શ્વાસ રોકવાથી કોરોનાની પુષ્ટી નહી થતી હોવાની PIBએ સ્પષ્ટતા કરી હતી .