અલર્ટ / અમદાવાદમાં આતંકવાદીઓ કરી શકે છે હુમલો, શહેરીજનો રહે સતર્કઃ પોલીસ કમીશનરનું જાહેરનામું

Police commissioner notification Terrorists can attack in Ahmedabad

અમદાવાદ શહેરને આતંકીઓ નિશાન બનાવી શકે છે. શહેરમાં આતંકી સંગઠનો દ્વારા હુમલો કરવામાં આવી શકે છે. આતંકી હુમલાની દહેશતને લઇ પોલીસ કમીશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામું બહાર પાડી શહેરીજનોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ