કોરોના સંકટ / અમદાવાદ શહેરમાં આ તારીખ સુધી લાગૂ રહેશે રાત્રિ કર્ફ્યુ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

Police Commissioner notification Ahmedabad city Night curfew December 7

કોરોનાનું સંક્રમણ ખાળવા માટે અમદાવાદ શહેરમાં 57 કલાકનો કર્ફ્યુ પૂર્ણ થયો છે. ત્યારબાદ આજથી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ રાત્રિ કર્ફ્યુને લઇને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ