લંપટ સાધુ / નાની બાળીકો સાથે દૂર્વ્યવહારના કેસમાં નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની ધરપકડ

Police arrest accused in Nityanand Ashram dispute

નિત્યાનંદ આશ્રમ વિવાદનો મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બાળકોના શોષણને લઈ અટકાયત કરાઇ છે. પોલીસ બાળ શોષણ મામલે ખુલાસો કરશે. પોલીસે પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની ધરપકડ કરી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ