નિવેદન / 2022 સુધી POK ભારતનો હિસ્સો હશે, અખંડ ભારતનો ટારગેટ પૂર્ણ કરીને રહીશું: શિવસેના

pok will be a part of india by 2022 sanjay raut

જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ હવે ભારતની નજર પીઓકેને જમ્મૂ કાશ્મીરમાં સામેલ કરવા પર છે. કેન્દ્ર સરકારમાં સહયોગી શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે, આખુ કાશ્મીર હિન્દુસ્તાનનું છે અને 2022 સુધી પાક અધિકૃત કાશ્મીર (POK) પણ સામેલ થઇ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ