ખેડૂતો સાથે સંવાદ / ગુજરાતના ખેડૂતે પૂછ્યું- કેમ છો સાહેબ, તો PMએ કહ્યું- આપણે એવાને એવા, CM બોલ્યા-'હિન્દીમાં બોલવું પડશે હો...'

PM's Dialogue with farmers regardiing Organic farming at Hintamnagar in Sabarkantha

વડાપ્રધાન મોદીના ખેડૂતો સાથેના સંવાદ કાર્યક્રમમાં સાબરકાંઠાના ખેડૂત દીક્ષિત પટેલે જણાવ્યું કે, નેચરલ ફાર્મિંગ કરવાથી આવકમાં વૃદ્ધિ થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ