PMC બેંક કૌભાંડ / ખાતામાં હતા 90 લાખ, બૅન્કની હાલત એવી થઈ કે ખાતાધારકનું થયું હાર્ટઅટેકથી મોત

PMC Bank Holder Dies due to heart attack

પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બેંક કૌભાંડના ખાતાધારકોમાંના એક સંજય ગુલાટીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સંજયના પરિવારના 90 લાખ રૂપિયા PMC બેંકમાં અટવાઈ ગયા છે. સંજયે અગાઉ જેટ એરવેઝની નોકરી ગુમાવી દીધી હતી. હવે બધી સંચિત મૂડી અટકી ગઈ હતી. જેનો આંચકો તે સહન કરી શક્યો નહીં. સોમવારે બેંકની વિરુદ્ધના પ્રદર્શનમાં ભાગ લીધા બાદ સંજય બપોરે ઘરે આવ્યો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો.જેમાં તેનું મોત નીપજ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ