સંવાદ / ખેડૂત આંદોલનની કમાન હવે PMના હાથમાં: આજે 6 રાજ્યોના ખેડૂતો સાથે વાત કરવાની સાથે કરશે સુશાસન દિવસની ઉજવણી

pm to speak to farmers from 6 states transfer 18000 crores into the account of 9 crore farmers

દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલનની વચ્ચે પીએમ મોદીએ સ્થિતિને સરકારના પક્ષમાં લેવાનું બીઠું ઝડપ્યું છે. આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે પીએમ મોદી 6 રાજ્યોના ખેડૂતો બપોરે 12.00 વાગ્યે સાથે વર્ચ્યુઅલ ચર્ચા કરશે. આ સમયે PM-કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ જમા કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ