સરકારી યોજના / દરરોજ માત્ર 2 રૂપિયા કરો જમા અને મેળવો 36000 રૂપિયાનું પેન્શન, જાણો કેવી રીતે

 pm shram yogi mandhan yojana benefits eligibility know here scheme details

વડાપ્રઘાન શ્રમ યોગી માનધન યોજના હેઠળ, શેરી વિક્રેતાઓ, રિક્ષાચાલકો, બાંધકામ કામદારો અને અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને તેમની વૃદ્ધાવસ્થા સુરક્ષિત કરવામાં મદદ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ