તમારા કામનું / હવે શ્રમિક વર્ગને પણ મળશે Pension! PM મોદીએ શરૂ કરેલ યોજનામાં માત્ર 2 રૂપિયા જમા કરાવી મળશે લાભ

pm shram yogi mandhan yojana benefits eligibility know here details

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ લારી-ગલ્લા વાળા, રિક્ષા ચાલક, નિર્માણ કાર્ય કરનાર મજૂર અને આ પ્રકારના અન્ય કાર્યોમાં લાગેલા અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પોતાનું રિટાયરમેન્ટ સુરક્ષિત કરી શકશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ