ભયનો ઓથાર / અમદાવાદમાં ત્રણ વર્ષમાં ખંડેર બની ગયા PM આવાસ: છતમાંથી પોપડા પડી જતાં ટપકે છે પાણી, જાણે મોત નીચે રહેતા હોય એવો અનુભવ

PM residence in Ahmedabad became ruins in three years

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને આવાસો તો ફાળવી દેવામાં આવે છે. ભ્રષ્ટ્રાચારનાં બનેલા આવાસોમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. વરસાદ હોય કે ન હોય પણ આવાસોમાં 24 કલાક પાણી ટપકી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ