શુભકામના / રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદીએ દેશવાસીઓને બકરી ઇદની શુભેચ્છા પાઠવી

PM Narendra Modi wishes nation on Eid-Al-Adha

દેશભરમાં જમ્મૂ-કાશ્મીરથી લઇને કન્યાકુમાર સુધી ઇદ-ઉલ-અજહાની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઇદ-ઉલ-અજહાની શુભેચ્છા પાઠવી છે.

બ્રેકિંગ ન્યૂઝ