સંમેલન / PM મોદી વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક શિખર સંમેલનને સંબોધન કરશે, 55 દેશના 3 હજાર વૈજ્ઞાનિકો જોડાશે

PM narendra modi will to address global indian scientist vaibhav summit on the gandhi jayanti october 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધી જયંતિના પ્રસંગે વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક(વૈભવ) શિખર સમ્મેલનનું ઉદ્ઘાટન કરશે. આ સમ્મેલન વૈશ્વિક અને પ્રવાસી ભારતીય અનુસંધાનકર્તાઓ અને શિક્ષાવિદોને એક પ્લેટફોર્મ પુરુ પાડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ