ઉદ્ધાટન / ચૌરીચૌરા શતાબ્દી મહોત્સવની આજથી થશે શરૂઆત, પીએમ મોદી કરશે ઉદ્ધાટન

PM Narendra Modi Will Inaugurate The Chauri Chaura Shatabdi Festival Today

ચૌરીચૌરા શતાબ્દી મહોત્સવનું આજથી ભવ્ય સ્વાગત થશે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહોત્સવનું વર્ચુઅલ ઉદ્ઘાટન કરીને પોસ્ટ ટિકિટ પણ જાહેર કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં મહોત્સવની શરૂઆત થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ