પ્રવાસ / આ કારણે રદ્દ થયો PM મોદીનો વિદેશ પ્રવાસ, સરકાર લઈ રહી છે ખાસ તકેદારી

Pm Narendra Modi Visit To Bangladesh Cancelled Due To Coronavirus

બાંગ્લાદેશમાં પણ કોરોનાનો કહેર સતત વ્યાપી રહ્યો છે ત્યારે PM મોદીનો 17 માર્ચનો બાંગ્લાદેશનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના કારણે બાંગ્લાદેશની સરકારે આ નિર્ણય લીધો હતો. હાલમાં જ બાંગ્લાદેશમાં કોરોનાના 3 પોઝિટિવ કેસ મળતાં શેખ મુજીબ ઉર રહમાન જયંતિ સમારોહ રદ્દ કરવામાં આવ્યો છે. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ બ્રસેલ્સની યાત્રા પણ રદ્દ કરી છે. કોરોનાના કારણે અગાઉ PM મોદીનો ચીનનો પ્રવાસ પણ કેન્સલ થઈ ચૂક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ