નામકરણ / કોલકત્તા પોર્ટના 150 વર્ષ પૂરા, PM મોદીએ નામને લઈને કરી આ મહત્વની જાહેરાત

PM Narendra Modi Visit Belur Math In Kolkata On Syama Prasad Mukherjee Port Today

PM મોદીએ કોલકત્તા પોર્ટના 150મા સ્થાપના દિવસને લઈને કહ્યું કે દરેક કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન. આ સાથે જ તેઓએ જાહેરાત કરી કે હવેથી શ્યામાપ્રસાદ મુખર્જીના નામથી કોલકત્તા પોર્ટ ઓળખાશે. PMએ પોર્ટ ટ્રસ્ટથી રિટાયર્ડ કર્મચારીઓને પેન્શનને માટે પણ 500 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ