નિવેદન / PM મોદીએ કહ્યું મારા નામે ખોટી વાતો ન ફેલાવો, સન્માન જ કરવું હોય તો આટલું કરો

pm narendra modi tweet to fans coronavirus

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલાક ઉત્સાહી સમર્થકોને ફીટકાર લગાવી છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કેટલાક લોકો એવી મૂહીમ ચલાવી રહ્યા છે કે, 5 મિનિટ ઉભા રહીને મોદીને સન્માનિત કરવામાં આવે, પહેલી નજરમાં તો તે મોદીને વિવાદમાં ઢસડી જવા જેવી બાબત લાગી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ