Mann Ki Baat / આજે PM મોદી કરશે મન કી બાત: 77મી વખતના રેડિયો સંબોધનમાં આ મુદ્દાઓ હશે કેન્દ્રમાં

PM Narendra Modi To Share His Thoughts With People In Mann Ki Baat Programme

પીએમ મોદી આજે એટલે કે રવિવારે સવારે 11 વાગે રેડિયો કાર્યક્રમ મન કી બાતની મદદથી દેશને સંબોધિત કરશે. આ તેમનું 77મું સંબોધન હશે. જેમાં કોરોનાના કેસ અને વેક્સીનેશનને લઈને ચર્ચા થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ