Chandrayaan-2 / ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા બેંગલુરુ

pm narendra modi to reach isro tonight

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચંદ્રયાન-2 ચંદ્ર સપાટી પર ઉતરવાની પ્રક્રિયા જોવા માટે મોડી રાતે 1 વાગ્યે બેંગલોર સ્થિત ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના મુખ્ય મથક પહોંચશે. આ સમય દરમિયાન, 70 વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હાજર રહેશે. નોંધનીય છે કે, પીએમ મોદી રાત્રે 9.15 વાગ્યે બેંગલુરુ પહોંચ્યા છે. જ્યાં તેમનું કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સ્વાગત કર્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ