રાજકારણ / પ.બંગાળમાં CM મમતાને હરાવવા PM મોદીની રેલી પહેલા છેલ્લી ઘડીએ ભાજપે બદલી આ રણનીતિ! જાણો શું

Pm Narendra Modi To Address Rallies Today In Purulia West Bengal And Assam

બંગાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેલી ગજવશે. આ જનસભા પહેલા ભાજપે રણનીતિ બદલી નાખી છે. હવે ભાજપ ઘાયલ મમતા બેનર્જી પર કોઈ પર્સનલ અટેક નહીં કરે પણ સરકારની નિષ્ફળતાઓને ગણાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ