PM મોદી આજે 70મી વખત મન કી બાત કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે દશેરાની શુભકામના સાથે કરી શરૂઆત. દશેરાના મેળાના સ્વરૂપ અને રામલીલાના તહેવારનો ઉલ્લેખ કર્યો. ગરબાના રોકાયેલા આયોજનને લઈને વાત કરી. દિવાળીના તહેવાર સહિત અનેક તહેવારોમાં કોરોના સંકટમાં સંયમથી કામ લેવા કહ્યું.
PM મોદી આજે 70મી વખત મન કી બાત કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે દશેરાની શુભકામના સાથે કરી શરૂઆત. દશેરાના મેળાના સ્વરૂપ અને રામલીલાના તહેવારનો ઉલ્લેખ કર્યો. ગરબાના રોકાયેલા આયોજનને લઈને વાત કરી. દિવાળીના તહેવાર સહિત અનેક તહેવારોમાં કોરોના સંકટમાં સંયમથી કામ લેવા કહ્યું. આ સાથે જ જ્યારે ખરીદી કરો ત્યારે વોકલ ફોર લોકલનો સંકલ્પ પણ યાદ રાખો.
This time, amid the enthusiasm of festival, when you go shopping make sure to remember your resolve of 'vocal for local.' When purchasing goods from market give priority to local products: Prime Minister Narendra Modi during #MannKiBaat. pic.twitter.com/xFc6BBOOCs
PM મોદીએ મન કી બાતમાં ખાદીનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે ખાદી વિશ્વમાં વેચાણની ક્ષમતા ધરાવે છે અને આખી દુનિયામાં પ્રખ્યાત થઈ છે. તે કપડું નહીં જીવનશૈલી છે. આ સિવાય કોરોના સંંકટને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ કહ્યું છે કે કોરોના સામે આપણી જીત નિશ્ચિત છે. તેઓએ એમ પણ કહ્યું છે કે કોરોના સંકટમામં તહેવારોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે જરૂરી છે. આ સિવાય તેઓએ કહ્યું કે દેશના જવાનો સીમા પર લડી રહ્યા છે.માતાની સેવામાં શહીદ થયા છે અને તેમના પરિવારની સાથે નથી. આ તહેવારમાં એક દીવો વીર જવાનો માટે પણ પ્રગટાવજો.
Dussehra is also a festival of victory of patience over crises. Today, all of you are living with great restraint, celebrating festivals with modesty. Therefore, in the #COVID19 battle, we are fighting, victory is certain: PM Modi on #MannKiBaatpic.twitter.com/XIyabmvGen
સરદાર વલ્લભભાઈ, મહર્ષિ વાલ્મીકીને પણ યાદ કર્યા અને 31 ઓક્ટોબરે યોજાનારા ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઈન્દિરા ગાંધીને યાદ કર્યા અને સાથે આવનારા અનેક તહેવારો મામટે શુભેચ્છા અને કોરોના સંકટને લઈને સાવધાન રહેવા કહ્યું. પુલવામાને લઈને પણ ચર્ચા કરી. પીએમએ લોહપુરુષ સરદાર પટેલને યાદ કર્યા અને તેમના સેન્સ ઓફ હ્યુમરને પણ યાદ કર્યું. તેઓએ કહ્યું કે એ લોહ પુરુષની છવિની કલ્પના કરો જે રાજા રજવાડા સાથે વાત કરતા હતા અને તેમની વચ્ચે ખાસ સેન્સ ઓફ હ્યુમર હતું. સ્થિતિ કેટલી પણ ખરાબ હોય તેઓએ સેન્સ ઓફ હ્યુમરને જીવિત રાખતા હતા.
During festivals, do remember lockdown times when we got to know those close associates of society without whom our lives would have been very difficult. Sanitisation workers,housekeepers & guards were with us in difficult times, now in festivals, we've to take them along:PM Modi pic.twitter.com/Q17wnSaNJ8