Mann ki Baat / દિવાળીની ખરીદીમાં વોકલ ફોર લોકલનો સંકલ્પ યાદ રાખોઃ પીએમ મોદી

pm narendra modi to address nation   through mann ki baat

PM મોદી આજે 70મી વખત મન કી બાત કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે દશેરાની શુભકામના સાથે કરી શરૂઆત. દશેરાના મેળાના સ્વરૂપ અને રામલીલાના તહેવારનો ઉલ્લેખ કર્યો. ગરબાના રોકાયેલા આયોજનને લઈને વાત કરી. દિવાળીના તહેવાર સહિત અનેક તહેવારોમાં કોરોના સંકટમાં સંયમથી કામ લેવા કહ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ