Coronavirus / લૉક ડાઉનની અટકળોને લઇને PMOની સ્પષ્ટતા, PM મોદી આવું કોઇ એલાન નહીં કરે

pm narendra modi to address nation corona virus lock down corona virus in india

કોરોના વાયરસને કારણે દેશમાં લૉક ડાઉનની અટકળોને પીએમ કાર્યાલયે ફગાવી દીધી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પીએમઓએ કહ્યું છે કે પીએમ મોદી આજે રાત્રે આઠ વાગ્યે પોતાના સંબોધનમાં લૉક ડાઉન જેવી કોઇ જાહેરાત નહીં કરે. 

બ્રેકિંગ ન્યૂઝ