લોકસભા / કોંગ્રેસે સત્તા બચાવવા માટે દેશને જેલખાનું બનાવી દીધું હતું : PM મોદી

PM narendra modi speech in lok sabha

લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતું સંબોધન કર્યું હતું. ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીએ ઉદબોધનની શરૂઆત દેશની જનતાને ધન્યવાદ આપીને કરી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિએ ન્યૂ ઈન્ડિયાની વાત કરી,  સુરક્ષિત, સમૃદ્ધ અને સમાવેશી રાષ્ટ્રનો સંકલ્પ કર્યો છે. દેશની આશાઓ પૂરી કરવામાં આવતા અવરોધોને મળીને પાર કરીશું તેવો વિશ્વાસ પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ