ઝારખંડ ચૂંટણી / નાગરિકતા કાયદા પર પહેલીવાર PM મોદીએ કહ્યું, કપડાથી જાણવા મળે છે કોણે આગ લગાડી

pm narendra modi rally in dumka jharkhand assembly election 2019 bjp raghubar das

ઝારખંડના દુમકામાં PM નરેન્દ્ર મોદીએ નાગરિકતા કાયદા પર થઇ રહેલા પ્રદર્શન પર પહેલીવાર નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ભાજપનો વિરોધ કરતા મર્યાદા ઓળંગી દે છે. તેઓએ કહ્યું કે નાગરિકતા બિલ વિરુદ્ધ કોંગ્રેસ અને તેમના સાથી હંગામો મચાવી રહ્યા છે. તોફાન ઉભા કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ