દશેરા / કોરોના સંકટમાં દેશમાં દશેરાની ઉજવણી, PM મોદી અને રાહુલ ગાંધી સહિત રાષ્ટ્રપતિએ પણ પાઠવી શુભકામના

pm narendra modi rahul gandhi wishes happy mahanavmi navratri siddhidatri

પીએમ મોદીએ દેશવાસીઓને મહા નવમીની શુભેચ્છા પાઠવી છે. તેઓએ કહ્યું કે મા સિદ્ધિદાત્રીના આર્શિવાદથી દરેકને પોતાના કાર્યોમાં સિદ્ધિ મળે. પીએમ મોદી સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓ અને મંત્રીઓએ પણ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે.

બ્રેકિંગ ન્યૂઝ