પીએમ મોદીએ દેશવાસીઓને મહા નવમીની શુભેચ્છા પાઠવી છે. તેઓએ કહ્યું કે મા સિદ્ધિદાત્રીના આર્શિવાદથી દરેકને પોતાના કાર્યોમાં સિદ્ધિ મળે. પીએમ મોદી સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓ અને મંત્રીઓએ પણ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે.
કોરોના સંકટમાં દેશમાં દશેરાની ઉજવણી
PM મોદી અને રાહુલ ગાંધી સહિત રાષ્ટ્રપતિએ પણ પાઠવી શુભકામના
મા સિદ્ધિદાત્રીના આર્શિવાદથી દરેકને પોતાના કાર્યોમાં સિદ્ધિ મળેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કર્યું ટ્વિટ
દેશવાસીઓને મહાનવમીની હાર્દિક શુભકામનાઓ, નવરાત્રિના આ પાવન અવસરે મા દુર્ગાની નવમી શક્તિ દેવી સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરાય છે. મા સિદ્ધિદાત્રીના આર્શિવાદથી દરેકને પોતાના કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય.
देशवासियों को महानवमी की हार्दिक शुभकामनाएं। नवरात्रि के इस पावन दिवस पर मां दुर्गा की नौवीं शक्ति देवी सिद्धिदात्री की पूजा-अर्चना की जाती है। मां सिद्धिदात्री के आशीर्वाद से हर किसी को अपने कार्यों में सिद्धि प्राप्त हो: प्रधानमंत्री नरेंद्र मोदी (फाइल तस्वीर) pic.twitter.com/J1dVbkag72
રાષ્ટ્રપતિએ કર્યું ટ્વિટ
રાષ્ટ્રપતિએ કહ્યું કે દશેરાની અનેકગણી શુભેચ્છાઓ. આ પર્વ અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. મારી કામના છે કે હર્ષ અને ઉલ્લાસનો તહેવાર મહામારીના પ્રભાવથી સૌની રક્ષા કરેને દેશવાસીઓમાં સમૃદ્ધિ અને ખુશહાલી લાવે.
सभी देशवासियों को दशहरा की बधाई और शुभकामनाएं। यह पर्व अधर्म पर धर्म और असत्य पर सत्य की विजय का प्रतीक है। मेरी कामना है कि हर्ष और उल्लास का यह त्यौहार, महामारी के प्रभाव से सबकी रक्षा कर देशवासियों में समृद्धि व खुशहाली का संचार करे: राष्ट्रपति रामनाथ कोविंद pic.twitter.com/3F9H564nxf