ગર્વની વાત / હર ઘર તિરંગા અભિયાનને મળી રહેલી શાનદાર પ્રતિક્રિયાથી PM મોદી થયા ગદગદ, દેશવાસીઓને કરી આ અપીલ

pm narendra modi on response to har ghar tiranga campaign says overjoyed and proud

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતની સ્વતંત્રતાના 75મી વર્ષગાંઠને ચિન્હીત કરવા માટે દેશભરમાં શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનને મળી રહેલા અદ્ભૂત પ્રતિસાદના વખાણ કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ