નિવેદન / નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી દેશ સશક્ત બનશે, જેમાં કોઇની સાથે ભેદભાવ નહીં હોય: PM મોદી

pm narendra modi on nation education policy higher education live updates conclave

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પોતાની વાત રાખી છે. શિક્ષા મંત્રાલય દ્વારા આયોજિત એક કોન્ફરન્સમાં મોદીએ શુરુઆતમાં સંબોધન શરુ કર્યુ છે. 34 વર્ષ બાદ બદલાયેલી શિક્ષણ નીતિ અંગે આજે પીએમ વાત કરી છે. તેમણે જણાવ્યું કે ભારતને મજબુત બનાવવા માટે, આ શિક્ષણ નીતિમાં તેને વિકાસની નવી ઉંચાઇ પર લઈ જવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ