કેબિનેટ / PM મોદીએ મંત્રીઓના નામ પર લગાવી અંતિમ મહોર!

PM Narendra Modi new cabinet amit shah

આજે સાંજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. જેમાં મંત્રીમંડળને લઈને બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ છે. જેમાં સરકારમાં કોને મંત્રી બનાવવા તે માટે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે મંથન થયું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ સરકારના મંત્રી મંડળની શપથવિધિને લઈને દિલ્લીમાં બેઠક થઇ હતી જેમાં પીએમ નરેન્દ્ર મોદીએ મંત્રીઓને લઇને અંતિમ મહોર લગાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ