સંબોધન / PM મોદીએ કહ્યું જમ્મૂ કાશ્મીરમાં લાગૂ નહોતા આ કાનૂન, સ્થાનિક લોકોને થયું નુકશાન

pm narendra modi national speech article

જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હેઠળ મળેલ વિશેષ રાજ્યનો  દરજ્જો ખતમ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં પહેલીવાર આ સંબંધમાં કહ્યું કે જે સપનું સરદાર પટેલનું હતું, બાબા સાહેબ આંબેડકરનું હતું, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, અટલજી અને કરોડો દેશભક્તોનું હતું, તે હવે પૂર્ણ થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ