શ્રદ્ધાંજલિ / બાબા સાહેબ આંબેડકરની જયંતિએ પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ

pm narendra modi message on baba saheb ambedkar jayanti tweet president kovind

પ્રધાનમંત્રી મોદીએ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત દેશના અનેક મોટા નેતાઓએ મંગળવારે આંબેડકર જયંતિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરને નમન કર્યા. આજે બાબા સાહેબ આંબેડકરની 129મી જયંતિ છે. દેશમાં કોરોના વાયરસના લૉકડાઉનને કારણે લોકો ઘરે રહીને જ જયંતિ મનાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ