નિવેદન / શોએબ અખ્તરનું નિવેદન, PM મોદી કહેશે ને તો ધોની આ કામ કરવા થઈ જશે તૈયાર

Pm Narendra Modi May Request Ms Dhoni To Play In T20 World Cup Says Shoaib Akhtar

ભારતના 'કેપ્ટન કૂલ' મહેન્દ્ર સિંહ ધોનીએ સંન્યાસની જાહેરાત કરી પછી ઘણા બધા ચાહકમાં નિરાશા જોવા મળી છે. લોકોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી ધોનીના યોગદાનને યાદ કર્યું ત્યારે પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરનું ધોની વિશેનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. શોએબ અખ્તરનું માનવું છે કે ધોનીને જ્યારે પીએમ મોદીનું રમવાનું કહેશે ત્યારે ધોની ટી 20 વર્લ્ડ કપમાં રમવા માટે તૈયાર થઇ જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ