મન કી બાત / PM મોદી આજે કરશે ‘મન કી બાત’, દેશવાસીઓ સાથે કરી શકે છે આ સમસ્યા અંગે ચર્ચા

pm narendra modi mann ki baat today live

ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધન કરશે. મનાઈ રહ્યું છે કે આ દરમિયાન ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવતા આક્રમક અભિગમને કારણે તે સામાન્ય લોકોની સામે પોતાનો વલણ રજૂ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ