લોકડાઉન / PM મોદીએ કહ્યું, જો આ વાતોનું પાલન કર્યુ તો 20 એપ્રિલ પછી અમુક છૂટછાટ અપાશે

PM Narendra Modi lockdown coronavirus adress nation

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ અને લોકડાઉનના મામલે દેશને સંબોધન કર્યું. પીએમ મોદીએ દેશમાં ચાલી રહેલું લોકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. આ સાથે લોકડાઉન દરમિયાન દેશવાસીઓની ધીરજની પ્રશંસા કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ