Ram Mandir / રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમ : વાયરલ થયો PM મોદીનો નવો લૂક, જુઓ તસવીરો

pm narendra modi leaves for ayodhya to take part in ram temple event

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી અયોધ્યા જવા રવાના થયા હતા. પીએમએ દિલ્હી સ્થિત પાલમ એરપોર્ટથી વાયુસેનાના વિશેષ વિમાનમાં લખનૌ માટે ઉડાન ભરી હતી . આ દરમિયાન વિમાનમાં સવાર થઈ રહેલા પીએમની તસવીરો સામે આવી હતી જે વાયરલ થઈ રહી છે. તેઓ પીલા કુર્તા અને સફેદ ધોતીમાં નજરે પડ્યા હતા. જોકે ત્યાનું વાતાવરણ ખરાબ થઈ રહ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ