રિપોર્ટ / જે ગામથી PM મોદીએ શરુ કરાવી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન યોજના, ત્યાં જ કોઈ લાભાર્થી જ નહીં

PM narendra modi launch garib kalyan rojgar scheme not single beneficiaries in village it launch

કોરોના વાયરસના કારણે થયેલ લોકડાઉનમાં રોજગારી ગુમાવનાર લોકો માટે PM મોદીએ જે ગામમાં ગરીબ કલ્યાણ રોજગાર મિશનની શરુઆત કરાવી તે ગામમાં જ યોજનાના કોઈ લાભાર્થી નથી.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ