કારગિલ વિજય દિવસ / રાષ્ટ્રની સુરક્ષા માટે કોઇના પ્રભાવ કે દબાણ હેઠળ કામ નહીં થાય : PM મોદી

pm narendra modi kargil vijay diwas commemorative function delhi

કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીના ઈંદિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. જે તેમણે સંબોધન કર્યું હતુ. નોંધનીય છે કે, આ કાર્યક્રમ  કારગિત યુદ્ધને 20 વર્ષ પૂર્ણ થયા તે અંતર્ગત આયોજીત કરવામાં આવેલ છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કારગિલ વિજયગાથા પેઢીઓને પ્રેરણા આપી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ