ખુલાસો / કેદારનાથમાં PM મોદીને મીડિયાએ પૂછ્યુ, 'શું ચૂંટણીની જીત માટે મન્નત માંગી?', મળ્યો આ રસપ્રદ જવાબ

pm-narendra-modi-interesting-answer-to-media-in-kedarnath-for-victory-wish-in-election-2019

તાજેતરમાં જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામમાં દર્શન કર્યા. દર્શન કર્યા પછી જ્યારે મીડિયાની સાથે વાત કરી ત્યારે તેમણે પત્રકારોના સવાલોનો રસપ્રદ રીતે જવાબ આપ્યો.

બ્રેકિંગ ન્યૂઝ