સમીક્ષા / ‘નિસર્ગ’ સંભવિત વાવાઝોડાંને લઇને PM મોદીએ CM રૂપાણી સાથે ટેલિફોનીક ચર્ચા કરી

PM Narendra Modi interacting with gujarat cm rupani nisarga cyclone

‘નિસર્ગ’ વાવાઝોડાંની સંભવિત અસરના પગલે રાજ્ય સરકાર દ્વારા આગોતરા આયોજન હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભવિત વાવાઝોડાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કરી હતી. મહત્વનું છે કે આ અગાઉ દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી વાતચીત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ