ગૂડ ન્યૂઝ / રેલવે સ્ટેશન પર આ મશીનનો ઉપયોગ કરશો તો, તમારો મોબાઇલ ફ્રી માં થશે રિચાર્જ

pm narendra modi initiative railways plastic bottle crushers get free mobile recharge

રેલવે એવા યાત્રીઓના ફોનને રિચાર્જ કરશે જે સ્ટેશનો પર પ્લાસ્ટિક બોટલોનો નાશ કરનાર મશીનોનો ઉપયોગ કરશે. રેલવે તરફથી આ પહેલ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ખતમ કરવા માટે કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ