દિલ્હી / સરકાર ગરીબોને તેમના હાલ પર ન છોડી શકે, 3000થી વધુ ફલેટ્સ ફાળવતા PM મોદીએ કહ્યું ઝૂંપડાવાસીઓ માટે આજે મોટો દિવસ

pm narendra modi in delhi provided 3000+ flats for poors

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દિલ્હીનાં એવા કેટલાય પરિવાર છે જે વર્ષોથી ઝૂંપડપટ્ટીમાં રહેવા માટે મજબૂર છે. પરંતુ આજે તેમના માટે મોટો દિવસ છે. આજે તેમના જીવનની નવી શરૂઆત થઇ છે, અને તેમના ઘરનાં સપનાં સાચાં થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ