નિવેદન / રાજકીય વંશવાદને PM મોદીએ ગણાવ્યો લોકશાહીનો સૌથી મોટો દુશ્મન, યુવાનોને કરી આવી અપીલ

pm narendra modi hits out at dynastic politics

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકીય રાજવંશના રાજકારણને લોકતંત્રનો "સૌથી મોટો દુશ્મન" ગણાવ્યો હતો અને તેની જડમૂડથી ઉખાડી ફેંકવા માટે યુવાનોને રાજનીતિમાં આવવા અપીલ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ