કોરોના / ત્રીજી લહેરમાં અગાઉ જેવી હાલત ન થાય તે માટે PM મોદીએ અધિકારીઓને આપ્યા આ આદેશ

pm narendra modi directs to 1500 oxygen plants

કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે હવે દેશને સુરક્ષિત રાખવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેશમાં મેડિકલ ઑક્સીજનની ઉપલબ્ધતાને લઈ PM મોદીએ શુક્રવારે એક હાઇલેવલ મિટિંગ બોલાવી હતી અને 1500 ઑક્સીજન પ્લાન્ટ લગાડવાના આદેશ આપી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ