પ્રવાસે / PM મોદી ફરી ગુજરાતના મહેમાન બનશે, આ વિસ્તારમાં નવા રેલવે સ્ટેશનનું કરી શકે છે લોકાર્પણ

PM Narendra modi come again in gujarat visit in february

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. ફેબ્રુઆરી મહિનામાં પીએમ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લઇ શકે છે. જ્યાં પીએમ મોદી કેવડિયા ખાતે નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરે તેવી સંભાવના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ