મન કી બાત / એવું તો શું છે 'સ્વરાજ' સિરિયલમાં? કે PM મોદીએ દેશવાસીઓને જોવા માટે કરી ભલામણ

pm narendra modi appeals to watch swaraj serial with family sampoorna project

પ્રધાનમંત્રી મોદીએ આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં લોકોને અપીલ કરતા કહ્યું કે, તે દૂરદર્શન પર પ્રસારિત થનારી સીરિયલ 'સ્વરાજ'ને જરુરથી જુએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ