દિલ્હી / ઇઝરાયેલી PM નેતન્યાહૂ સાથે પીએમ મોદીએ કરી વાતચીત, રાજદ્વારીઓની સુરક્ષાનું આપ્યું આશ્વાસન

pm-narendra-modi-and-benjamin-netanyahu-spoke-on-phone-days-after-ied-blast-near-israeli-embassy-in-delhi

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 29 જાન્યુઆરીએ દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની આજુબાજુ IED બ્લાસ્ટ થયા બાદ તેમના ઇઝરાઇલી સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ