રથ યાત્રા / કોરોના સંકટ વચ્ચે જગન્નાથની રથયાત્રાને લઇને રાષ્ટ્રપતિ, PM મોદી, અમિત શાહે પાઠવી શુભેચ્છા

PM Narendra Modi Amit Shah President tweet on jagannath rath yatra odisha

કોરોના સંકટ વચ્ચે મોટા કાર્યક્રમો પર રોક લગાવામાં આવી રહી છે. પરંતુ સોમવારે સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ આજે ઐતિહાસિક જગન્નાથ યાત્રા નિકાળવામાં આવી રહી છે. ઓડિશાની પુરી અને ગુજરાતના અમદાવાદમાં નિકાળવામાં આવી રહેલી યાત્રાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છા પાઠવી છે.

બ્રેકિંગ ન્યૂઝ