પ્રહાર / PM મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર, કહ્યું પરિવારવાદી પાર્ટીઓ લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો

pm narendra modi addressed family parties bjp hq big victory bihar assembly election

બિહાર વિધાનસભા ચૂંટણીમાં જોરદાર જીતની બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય પર પોતાના ભાષણ દરમિયાન પરિવારની પાર્ટીઓને લોકતંત્ર માટે ખતરો ગણાવ્યું હતુ. તેમણે કહ્યું કે પરિવારોની પાર્ટીઓ અથવા પરિવારવાદી પાર્ટિઓ, લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ